સામાન્ય જ્ઞાન (GK) ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ? એપ્રિલ 2003 એપ્રિલ 2002 એપ્રિલ 2000 એપ્રિલ 2001 એપ્રિલ 2003 એપ્રિલ 2002 એપ્રિલ 2000 એપ્રિલ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1992 1986 1976 1978 1992 1986 1976 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? ચાંદીપુર પોખરણ યુમ્બા શ્રી હરીકોટા ચાંદીપુર પોખરણ યુમ્બા શ્રી હરીકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ? 2010 2000 2003 2005 2010 2000 2003 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? આપેલ બંને એક પણ નહીં બૌદ્ધ જૈન આપેલ બંને એક પણ નહીં બૌદ્ધ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP