GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાત બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? 2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. આપેલ પૈકી કોઇ નહી NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. આપેલ બંને 2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. આપેલ પૈકી કોઇ નહી NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બેન્કોએ તેઓની તરલ અસ્ક્યામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને ___ કહે છે. કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio) વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio) રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio) કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central liquid Ratio) વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (statutory liquidity Ratio) રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યોના ભાષા આધારીત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો ? 1. એસ. કે. ધાર સમિતિ 2. જે.વી.પી. સમિતિ 3. ફઝલ અલી સમિતિ 1,2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter Government Tax Immunities)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી. સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? આપેલ પૈકી કોઇ નહી ફલુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. આપેલ બંને ફલુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે. આપેલ પૈકી કોઇ નહી ફલુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. આપેલ બંને ફલુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ? આપેલ માંથી એક પણ નહીં પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે. આપેલ બંને ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ. આપેલ માંથી એક પણ નહીં પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે કે જે મોટા પાયે નુકસાન કરે છે. આપેલ બંને ભારતમાં માત્ર 4 જોવા મળે છે તે રણ તીડ, બોમ્બે તીડ, સ્થળાંતરિત તીડ અને વૃક્ષ તીડ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP