ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ
બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે.

કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
સામાન્ય સંમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP