ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ?

ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી.
ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલ છે ?

મૂળભૂત અધિકારો
આમુખ
મૂળભૂત ફરજો
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP