ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 23
આર્ટિકલ – 27
આર્ટિકલ – 22
આર્ટિકલ – 29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ આદિજાતિઓ અથવા આદિજાતિ સમુદાય અથવા તેની અંદરના કયા જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત આદિજાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ –342
આર્ટિકલ –340
આર્ટિકલ –341
આર્ટિકલ –343

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP