ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ 1919
1861 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ, 1935
1909 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી
નામદાર રાજ્યપાલશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય પ્રશાસનિક સેવા
ભારતીય વન સેવા
ભારતીય પોલીસ સેવા
ભારતીય વિદેશ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP