ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

લોકસભાના સ્પીકર
વિધાનસભાના સ્પીકર
રાજ્યપાલ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 334
આર્ટિકલ - 343
આર્ટિકલ - 345
આર્ટિકલ - 348

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP