સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ? સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રાધન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રાધન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? સુમિત્રા મહાજન જયા બચ્ચન અનિતા દેસાઈ સ્મૃતિ ઈરાની સુમિત્રા મહાજન જયા બચ્ચન અનિતા દેસાઈ સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 166 168 188 186 166 168 188 186 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?૧. ખેડબ્રહ્મા ૨. દેલમાલ ૩. મિયાણી ૪. કસરા માત્ર ૧,૨,૩ ૧,૨,૩,૪ માત્ર ૧,૩,૪ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૨,૩ ૧,૨,૩,૪ માત્ર ૧,૩,૪ માત્ર ૧,૨,૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુન્દરમ સત્યમેવ જયતે સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુન્દરમ સત્યમેવ જયતે સત્ય વિજયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP