સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ? એડહેઝન કોહેઝન પીડબલ્યુપી ફીલ્ડ કેપેસીટી એડહેઝન કોહેઝન પીડબલ્યુપી ફીલ્ડ કેપેસીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાજયસભાના ચુંટાયેલા નેતા રાજયસભાના સિનીયર સભ્ય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજયસભાના ચુંટાયેલા નેતા રાજયસભાના સિનીયર સભ્ય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ? લન્ડન મોસ્કો પેરિસ જીનિવા લન્ડન મોસ્કો પેરિસ જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ? દસમી અનુસૂચિ આઠમી અનુસૂચિ બીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ આઠમી અનુસૂચિ બીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP