સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ઝવેરચંદ મેઘાણી
ખબરદાર
નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?

ડિસાસ્ટર મેનેજમેન્ટ
સ્કુલ મેપીંગ
ડિસાસ્ટર મેપીંગ
લેન્ડ મેપીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે ?

નેપાળ
શ્રીલંકા
બ્રહ્મદેશ (મ્યાનમાર)
ભૂતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP