ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 79 80 78 86 79 80 78 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે ? સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન જનરલ રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન જનરલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? સત્યમેવ જયતે જય હિન્દ જન ગણ મન વંદે માતરમ્ સત્યમેવ જયતે જય હિન્દ જન ગણ મન વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે ? 30 25 28 35 30 25 28 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP