ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ?

લોકસભા
કેન્દ્રિય કેબીનેટ
રાષ્ટ્રપતિ
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

વિધાનસભાના અધ્યક્ષશ્રીને
રાજ્યના મુખ્ય સચિવશ્રીને
માનનીય રાજ્યપાલશ્રીને
મુખ્યમંત્રીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP