ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ?

અનુચ્છેદ - 172
અનુચ્છેદ - 200
અનુચ્છેદ - 174
અનુચ્છેદ - 173

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

સત્યમેવ જયતે
જય હિન્દ
જન ગણ મન
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP