સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક વસ્તુ રૂ.450માં વેચતા 10% ખોટ જાય તો તે રૂ.600માં વેચતા ___ ટકા નફો થાય છે ? 10 20 500 50 10 20 500 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રવિશંકર મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) H2SO3 એ કોનું અણુસૂત્ર છે ? સલ્ફર ઓક્સાઈડ સલ્ફ્યુરસ એસિડ સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ સલ્ફર ઓક્સાઈડ સલ્ફ્યુરસ એસિડ સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ? બચેન્દ્રી પાલ સંતોષ યાદવ આરતી શહા જુનકો તબઈ બચેન્દ્રી પાલ સંતોષ યાદવ આરતી શહા જુનકો તબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટ એટલે___ હિસાબી ચોપડા તૈયાર કરવા હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ આપેલ તમામ હિસાબો માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપવી. હિસાબી ચોપડા તૈયાર કરવા હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ આપેલ તમામ હિસાબો માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ? વેંકટરામન દાસગુપ્તા આમર્ત્ય સેન હૈદર અલી સુબ્રમણ્યમ ચંદ્રશેખર વેંકટરામન દાસગુપ્તા આમર્ત્ય સેન હૈદર અલી સુબ્રમણ્યમ ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP