Talati Practice MCQ Part - 8 એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ? 23 26 24 22 23 26 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6% લેખે રૂા.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ 6381.60 381.60 741.60 360 6381.60 381.60 741.60 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/26 2/315 1/221 1/12 1/26 2/315 1/221 1/12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 અનુચ્છેદ-337 અનુચ્છેદ-340 અનુચ્છેદ-341 અનુચ્છેદ-338 અનુચ્છેદ-337 અનુચ્છેદ-340 અનુચ્છેદ-341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ? હરીન્દ્ર દવે માધવ રામાનુજ અનિલ ચાવડા મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે માધવ રામાનુજ અનિલ ચાવડા મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ? A એ Lનો પિતા છે. B અને C પતિ-પત્ની છે. M એ Aનો ભાઈ છે. L એ Bનો દીકરો છે. A એ Lનો પિતા છે. B અને C પતિ-પત્ની છે. M એ Aનો ભાઈ છે. L એ Bનો દીકરો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP