Talati Practice MCQ Part - 8
એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ?

22
26
23
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

માર્ચ-એપ્રિલ
ઓક્ટોબર-ડિસેમ્બર
જૂન-જુલાઈ
સપ્ટેમ્બર-ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એલ.એમ. સિંઘવી
એન.કે.પી. સાલ્વે
કે.સી. પંત
જી.વી.કે. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

મુખ્ય ચૂંટણી અધિકારી
એટર્ની જનરલ
લોકસભાના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP