ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

નિર્દેશવાક્ય
સંભવનાર્થવાકય
આજ્ઞાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

દુકાળ પડવો
ભૂખે મરવું
જીવવા જેવી સ્થિતિ ન હોવી
પૂરમાં પાક નષ્ટ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP