ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ?

ખાલી ચણો વાગે ઘણો
ઢમઢોલ માંહે પોલ
ઊજળું એટલું દૂધ નહીં
અધૂરો ઘડો છલકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો.

ગુનેગારને સત્વરે ઠાર માર્યો.
ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો.
ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો.
ગુનેગાર ઠાર મરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP