ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જડ થઈ જવું
ભીંતમાં ખીલો જડી દેવો
ઊભા રહી જવું
અંદર જતા રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

થોડું થોડું કરતા મોટું કામ થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
ધીરજથી કામ સારું થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP