ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ?

બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી
સ્થિતિ બદલાઈ જવી
નિષ્ફળતા મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP