ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?

મડાગાંઠ પડવી
બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
મન મરી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP