ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘ચંપક શાળામાં રહ્યો.’ - વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.

ચંપકથી રડાઈ ગયું.
ચંપકથી શાળામાં રડાતું હતું.
ચંપકથી શાળામાં રડાઈ ગયું.
ચંપક શાળામાં રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP