જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્ર અને પદ્ધતિ (ઓ અને એમ) વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષમાં ઊભો કરવામાં આવ્યો ? 1956 1960 1954 1952 1956 1960 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલિસિટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણા પંચની ભલામણ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણા પંચની ભલામણ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 12-10-2005 તા. 10-12-2005 તા. 5-12-2005 તા. 14-11-2005 તા. 12-10-2005 તા. 10-12-2005 તા. 5-12-2005 તા. 14-11-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? એન. ગોપાલસ્વામી આયંગર સરદાર પટેલ બી. આર. આંબેડકર એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર સરદાર પટેલ બી. આર. આંબેડકર એ.ડી. ગોરવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP