જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ? સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. આપેલ તમામ તેમાં લોકભાગીદારી આવકાર્ય છે. સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? રાજકીય કાયદાકીય વહીવટી સામાજિક રાજકીય કાયદાકીય વહીવટી સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1931 1923 1921 1925 1931 1923 1921 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે... ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ ફાતિમાબીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ વૈકલ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP