જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
જગજીવનરામ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ?

30 દિવસ
10 દિવસ
5 દિવસ
48 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
“POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ?

લ્યુથર ગ્યુલિક
વોર્ન અને જોસેફ મેસી
ન્યુમેન અને સમર
ડો. જ્યોર્જ. આર. ટેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહિવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

દક્ષિણ ગુજરાત યુનિવિર્સટી
આંબેડકર યુનિવર્સિટી
લો યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

રાજાના સુખમાં પ્રજાનું સુખ છે.
સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે.
પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે.
રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
તોશાખાના એટલે –

રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા
રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા
રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા
અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP