જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

જગજીવનરામ
બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ?

કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ)
ગૃહ મંત્રાલય
પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કયા લેખકનો કયો ગ્રંથ એ જાહેર વહીવટની સૌથી વિસ્તૃત સમજ આપે છે ?

મેક્યાવેલી - ધી પ્રિન્સ
કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો
એરિસ્ટોટલ - પોલિટિક્સ
કૌટિલ્ય – અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો.....

લુઈ એલન
લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક
ડૉ. જી.આર.ટેરી
હેનરી ફેયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP