જાહેર વહીવટ (Public Administration)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ
જગજીવનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સી.પી.એમ. (CPM) એટલે ?

ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ
ક્રિટીકલ પ્રોસીજર મેથડ
ક્રિટીકલ પાથ મેથડ
ક્રિટીકલ પ્રોસેસ મેથડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

પ્રજાનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ
ક.મા.મુનશી
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
લો યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
આંબેડકર યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP