Talati Practice MCQ Part - 8
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને ક્યા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1997
1987
1990
1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

403 રૂ.
203 રૂ.
202 રૂ.
642 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ભીંતમાં ખીલો જડી દેવો
ઊભા રહી જવું
જડ થઈ જવું.
અંદર જતા રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP