કાયદો (Law)
'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

426
405
415
318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

8 ઓગસ્ટ, 1942
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

આપેલ તમામ
સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજ્યપાલ
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વિધાનસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

દિવાની કાર્યવાહીમાં
આપેલ બંનેમાં
ફોજદારી કાર્યવાહીમાં
આપેલ પૈકી કોઈનામાં નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP