Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

15 ટકા
25 ટકા
20 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
ચૈતન્ય મહાપ્રભુ
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
મુંબઈ, આસામ અને મદ્રાસ
બંગાળ, બિહાર અને ઓડીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP