Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

10 ટકા
25 ટકા
20 ટકા
15 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

પરિણામવાચક
વિરોધવાચક
સમુચ્ચયવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ?

રાજા મહેન્દ્રપ્રતાપસિંહ
સરદાર સિંહ રાણા
સુભાષચંદ્ર બોઝ
રોશનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

શશીકુમાર ઘોષ
દાદાભાઈ નવરોજી
રાધાકાંત દેવ
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ?

65 kmph
60 kmph
67.5 kmph
45 kmph

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP