Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

વાલ્મીકિ
કાલીદાસ
વેદવ્યાસ
તુલસીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

મોરારજી દેસાઈ
ઢેબરભાઈ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સહુ પ્રથમ બોલતું ચિત્રપટ ___ હતું.

આલમઆરા
કાગઝ કે ફૂલ
રાજા હરિશ્ચંદ્ર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP