Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
વનસ્પતિમાં જીવ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ?

આંબળો
કેસૂડો
બહેડા
મહુડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP