Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

20 કલાક
30 કલાક
18 કલાક
15 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જઠર રસમાં કયા ઉત્સેચકો હોય છે ?

પેપ્સિનોજન અને માલ્ટોઝ
પેપ્સિન અને રેનિન
ઓક્સીટોસિન અને સોમેટોસ્ટેટીન
એમાયલેજ અને સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ વેલેસ્લી
લોર્ડ મેયો
આપેલ પૈકી એક પણ નહીં
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP