Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 0(zero) ¼ 1 ½ 0(zero) ¼ 1 ½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ___ is a well-known school in the whole district. ours our’s our ourselves ours our’s our ourselves ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 38 39 41 40 38 39 41 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી કંઈ પણ ન બોલવું લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું હઠ પકડવી કંઈ પણ ન બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ ઉમાશંકર જોષી સુન્દરમ્ નાથાલાલ દવે નર્મદ ઉમાશંકર જોષી સુન્દરમ્ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP