Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અંજાર - જેસલ તોરલની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

લગ્ન ન કરવાં
પોતાની વાતમાં મક્કમ રહેવું
હઠ પકડવી
કંઈ પણ ન બોલવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP