Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-25
અનુચ્છેદ-17
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

30%
50%
20%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એટર્ની જનરલને ગુજરાતીમાં શું કહેવાય છે ?

ન્યાયધીશ
મહાન્યાયવાદી
આપેલ પૈકી એક પણ નહીં
ન્યાયવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

400
200
250
300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દેશના પ્રથમ કેન્દ્રિય કેબિનેટ મંત્રી બનનાર મહિલા કોણ હતા ?

ઇન્દુમતી શેઠ
રાજકુમારી અમૃતા કૌર
સરોજીની નાયડુ
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP