કાયદો (Law) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ? પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને આપેલ માંથી કોઈ નહીં ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને આપેલ માંથી કોઈ નહીં ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? લોકો દ્વારા સીધી સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા ફક્ત લોકસભાના સભ્યો દ્વારા લોકો દ્વારા સીધી સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ? 317 319 320 325 317 319 320 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે ફક્ત માનસિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC મુજબ ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ? 7 14 30 21 7 14 30 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP