કાયદો (Law)
IPC-498 A મુજબ ત્રાસ એટલે

ફક્ત માનસિક ત્રાસ
ફક્ત શારીરિક ત્રાસ
પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'હકીકત' એટલે શું ?

કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___

ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
ચોરીનાં ગુના માટે જવાબદાર છે.
કોઈ ગુનો કરતો નથી.
મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

426
405
415
318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લોર્ડ મેકોલે
સર ફેડરિક પોલોક
લૉર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP