સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?

એદલજી ડોસાભાઇ
રમણભાઇ નીલકંઠ
ગોર્વધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

અખો
વલ્લભ મેવાડો
નરસિંહ મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

સ્નેટલી રાઈસ
જી.એચ. દેસાઈ
હરિપ્રસાદ શાસ્ત્રી
રાજા સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

લાલબહાદુર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP