ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

મોટા પાયાનું વિમૂડીકરણ
અંશત: ખાનગીકરણ
અંશતઃ હસ્તાંતરણ
પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
સેબી (SEBI)
કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ
બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

ખાનગીપણાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને
ચોક્કસતાનો સિદ્ધાંત
સમાનતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

2 અને 4
1 અને 3
આપેલ તમામ
1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP