વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રાચીન ભારતના ક્યાં મહાન ગણિતજ્ઞને "ભારતના પાઈથાગોરસ" ગણી શકાય ?

બોદ્ધાયન
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉજાલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે.
આપેલ પૈકી કોઈ નહીં
આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP