વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં કયા ભારતીય વડાપ્રધાનને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ?

રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
જવાહરલાલ નેહરુ
આઈ. કે. ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરતું નથી ?

પ્રવાહી ઓક્સિજન
આપેલ તમામ
પ્રવાહી નાઈટ્રોજન
પ્રવાહી હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP