GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સર્વોચ્ચ અદાલત અનુસાર અનુચ્છેદ 51(A) ના (f) માં ઉલ્લેખ કર્યા મુજબ, “સમન્વિત સંસ્કૃતિ’’નો પાયો ___ છે.

ભારતની બિનસાંપ્રદાયિકતા
સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન ઉદ્ભવેલા મૂલ્યો
સંસ્કૃત ભાષા અને સાહિત્ય
ભારતની સંસ્કૃતિની વિવિધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ?

કોરોમાંડલનો દરિયાકાંઠો
મલબારનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો
ગુજરાતનો દરિયાકાંઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
NSO સર્વેના "ઘરગથ્થુ સામાજીક વપરાશ' (Household Social Consumption) ના સર્વેક્ષણ : રાષ્ટ્રીય નમૂનાનાં સર્વેક્ષણ (નેશનલ સેમ્પલ સર્વે (NSS))ના 75મા રાઉન્ડના ભાગરૂપે શિક્ષણ’’ બાબતે નીચેના પૈકી કયું /ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રામ્ય ક્ષેત્રમાં સાક્ષરતા દર 73.5% અને શહેરી વિસ્તારમાં 87.7% હતો.
આપેલ બંને
જુલાઈ - 2017 - જૂન 2018 દરમ્યાન ભારતમાં સાત વર્ષથી અને તેનાથી વધુ વય જૂથમાં સાક્ષરતા દર 17.7% નોંધાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ ‘‘રામાયણમંજરી", "ભારતમંજરી” અને "બૃહત્કથા-મંજરી" રચનાઓ માટે પ્રખ્યાત છે.

પદ્મગુપ્ત
શ્રીહર્ષ
કલ્હણ
ક્ષેમેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP