GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

તારાયમ
સૂર્ય મંદિરો
ત્રિરથ મંદિરો
જગમોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'

દિલમાં દીવો કરવો.
પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં.
અંધારામાં દીવો કરવો.
દીવો કરો તો પણ અંધારું ન હટવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP