ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ?

આમંત્રણ પત્રિકા
આપેલ પૈકી એક પણ નહીં
ઋકથી પત્ર
વિજ્ઞપ્તિપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

સત્ તત્વ આત્મા છે.
એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
તે આત્મા તું જ છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP