ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
હું માનવી માનવ થાઉ તો ઘણું
માનવસેવા એ જ પ્રભુસેવા
સારા અક્ષર કેળવણીની નિશાની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો !

શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા
સ્ત્રગ્ધરા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP