ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

માનવસેવા એ જ પ્રભુસેવા
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
હું માનવી માનવ થાઉ તો ઘણું
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP