ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? નારાયણ ગુરુ ગાંધીજી ઠક્કરબાપા સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ગાંધીજી ઠક્કરબાપા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઇ હતી ? બળવંતરાય મહેતા ડૉ. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ડૉ. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? કેશુભાઈ પટેલ બાબુભાઇ જે.પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ બાબુભાઇ જે.પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13 એપ્રિલ, 1923ના નાગપુરમાં સિવિલ લાઈસન્સમાં ધ્વજ સહિત પ્રવેશવા ન દેતાં શરૂ થયેલ ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? એચ.સી. મુખરજી જે.બી. કૃપલાણી વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ એચ.સી. મુખરજી જે.બી. કૃપલાણી વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? કુમારપાલ કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કુમારપાલ કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP