ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ?

વાંટા પદ્ધતિ
રૈયતવારી
મહાલવારી
મહાલવારી અને રૈયતવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

મોરારજી દેસાઈ
વડાપ્રધાન જવાહરલાલ નેહરુ
ઠાકોરભાઈ દેસાઈ
યશવંતરાય ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP