ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
રુદ્રદામા
અશોક
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

નરહરિ રાવળ
દરબાર ગોપાળદાસ
કિશોરલાલ મશરૂવાળા
બી.કે. મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઇ હતી ?

હિતેન્દ્રભાઇ દેસાઇ
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
ડૉ. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP