ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ ઠક્કરબાપા ગાંધીજી નારાયણ ગુરુ સરદાર વલ્લભભાઈ પટેલ ઠક્કરબાપા ગાંધીજી નારાયણ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? મહેમુદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહેમદ શાહ બહાદુર શાહ મહેમુદ બેગડો મુઝફ્ફરશાહ બીજો અહેમદ શાહ બહાદુર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? મુલ્કગીરી સરદેશમુખી ભાગ ચૌથ મુલ્કગીરી સરદેશમુખી ભાગ ચૌથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસાઉલી-અસાઈત ઠાકર હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? સુરત અમદાવાદ સોમનાથ પાટણ સુરત અમદાવાદ સોમનાથ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? ધરાસણાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP