સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ? શિવસ્કંદવર્મન મહેન્દ્રવર્મન-1 સિંહરિષ્ન નરસિંહવર્મન-I શિવસ્કંદવર્મન મહેન્દ્રવર્મન-1 સિંહરિષ્ન નરસિંહવર્મન-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? પેટ્રોલ લોખંડ સમાજસેવા પિત્તળ પેટ્રોલ લોખંડ સમાજસેવા પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નમ્મા મેટ્રો તે કયા શહેરની મેટ્રો સેવા છે ? કોલકાતા વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ કોલકાતા વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ? વાઘજી રાવજી કાન્યાજી રાવજી જાયાજી રાવજી લખધીરજી રાવજી વાઘજી રાવજી કાન્યાજી રાવજી જાયાજી રાવજી લખધીરજી રાવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?૧. ખેડબ્રહ્મા ૨. દેલમાલ ૩. મિયાણી ૪. કસરા ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૩ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૩,૪ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૩ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૩,૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP