સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?

શિવસ્કંદવર્મન
મહેન્દ્રવર્મન-1
સિંહરિષ્ન
નરસિંહવર્મન-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

ચંદ્રશેખર
નરસિંહરાવ
અટલ બિહારી વાજપેયી
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?

ફેસબુક
ટ્રુકોલર
જી.પી.એસ.
વોટ્સ અપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP