ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન ઝંડા સત્યાગ્રહ નવનિર્માણ આંદોલન હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન ઝંડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1413 ઈ.સ. 1423 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ? સુરેન્દ્રજી પરીક્ષિતલાલ મજુમદાર શંભુભાઈ ત્રિવેદી કરમશીભાઈ મકવાણા સુરેન્દ્રજી પરીક્ષિતલાલ મજુમદાર શંભુભાઈ ત્રિવેદી કરમશીભાઈ મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? મહાકુંવરબા રાજબા મણીબા કૌશલ્યાદેવી મહાકુંવરબા રાજબા મણીબા કૌશલ્યાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલી જિલ્લાના કયા તાલુકામાં સંત પીપા થઈ ગયા ? બાબરા રાજુલા લાઠી જાફરાબાદ બાબરા રાજુલા લાઠી જાફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP