Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

રામકૃષ્ણ પરમહંસ
વિવેકાનંદ
શ્રી રમણ મહર્ષિ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ
પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ
સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP