GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો અલંકાર છે ? 'પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.'

ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
દ્રષ્ટાંત
અતિશયોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP