GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મરાઠા શાસકોએ
મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મહારાણી મહાકુંવરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ'
'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર'
'ધી મરાઠા' અને 'કેશરી'
'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP