ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1953 1951 1952 1950 1953 1951 1952 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? કલકાચાર્ય વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન શંકરાચાર્ય કલકાચાર્ય વલ્લભાચાર્ય આચાર્ય નાગાર્જુન શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? મોઢેરાનું સૂર્યમંદિર તારંગાના મંદિરો રુદ્ર મહાલય ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર તારંગાના મંદિરો રુદ્ર મહાલય ગોપનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 3 ઑગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? વ્યારા વઘઈ ભરૂચ નવસારી વ્યારા વઘઈ ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક રા'કવાત રા'નવઘણ રા’દેઘણ રા'માંડલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP