ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ?

બળવંતરાય ગોપાલજી મહેતા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી
જીવરાજ નારાયણ મહેતા
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ?

સ્કંદગુપ્ત
રામગુપ્ત
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી
હજરત અમીર અબ્બાસ
ખ્વાજા બંદે નવાજ
શેખ અહમદ ગંજબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP