ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી
નાટ્ય સંપદા - જસવંત ઠાકર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

સહયોગ ગૃહ
વનિતા આશ્રમ
નારીવિકાસ ગૃહ
વિકાસગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

રસિકલાલ પરીખ
જયપ્રકાશ નારાયણ
ઈન્દુલાલ યાજ્ઞિક
પુરુષોત્તમ માવળંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP