ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ? શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ? અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી બાબુભાઈ જશાભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? રવિશંકર મહારાજ પુનિત મહારાજ આત્મારામ દવે મુનિશ્રી સંતબાલજી રવિશંકર મહારાજ પુનિત મહારાજ આત્મારામ દવે મુનિશ્રી સંતબાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કુમારપાળ ચામુડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ચામુડરાજ કર્ણદેવ દુર્લભરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? કર્ણદેવ ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો કર્ણદેવ ઉદયાદિત્ય જયસિંહ સિદ્ધરાજ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? નર્મદ રમણભાઈ નીલકંઠ રૂપરામ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નર્મદ રમણભાઈ નીલકંઠ રૂપરામ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP