ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ?

આપેલ તમામ
નિષેધવાચક
સમયવાચક
અનિશ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP