ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો.

કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો
સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી
છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ?

નિષેધવાચક
નકારવાચક
નકારવાચક અને નિષેધવાચક બંને
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP