ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ? સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ કુમારપાળ વનરાજ ચાવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? અજીતનાથ, સુપાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચક્રધ્વજ રામસિંહ રાઉ કરણસિંહ ચંપત રાય ચક્રધ્વજ રામસિંહ રાઉ કરણસિંહ ચંપત રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ? 1952 1958 1956 1953 1952 1958 1956 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? અલાઉદ્દીન ખિલજી જલાલુદ્દીન ખિલજી ખુશરો શાહ બખ્તિયાર ખિલજી અલાઉદ્દીન ખિલજી જલાલુદ્દીન ખિલજી ખુશરો શાહ બખ્તિયાર ખિલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધી કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટનું નીચેનું કયું વિધાન સાચું છે ? પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંન્ને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP