ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ પ્રકટ કરેલી ગેરીલા વોરફેર પુસ્તિકા મુજબ બોમ્બ બનાવવામાં આવ્યા.

ચંદ્રશેખર ભટ્ટ
ગોસાભાઈ પટેલ
છોટુભાઈ પુરાણી
અંબુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?

રુદ્રદામા
ચંદ્રગુપ્ત મૌર્ય
સ્કંદગુપ્ત
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ?

સહયોગ સેવા ટ્રસ્ટ
લોકસારથી
આનંદનિકેતન
લોકનિકેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP