ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય જોડકું જોડો : સંસ્થા a. કસ્તુરબા સેવાશ્રમ b. સેવા સંસ્થા c. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ d. ભીલ સેવા મંડળ સ્થાપક i. ઠક્કરબાપા ii. મુનિશ્રી સંતબાલજી iii. ઈલાબહેન ભટ્ટ iv. મીઠુબહેન પિટીટ