ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

મન મોર બની થનગાટ કરે...
આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ
સૂપડું સવા લાખનું...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.

લાભશંકર જાદવજી ઠાકર
કાનજીભાઈ રામસિંહ ભટ્ટ
દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

સૂકી ધરતી સૂકું આકાશ
ઊંચી ડેલી
ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી સુંદરમ્
શ્રી ઉમાશંકર જોષી
શ્રી ચિત્રભાનુજી
શ્રી સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP