ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય કુન્દનિકા કાપડિયા સરોજ પાઠક વર્ષા અડાલજા કાજલ ઓઝા વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? અખંડ આનંદ નવનીત સમર્પણ કુમાર નવચેતન અખંડ આનંદ નવનીત સમર્પણ કુમાર નવચેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP