ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી નિરંજન ભગત કરસનદાસ માણેક હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી નિરંજન ભગત કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? તારક મહેતા મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? વિજ્ઞાન પર્યાવરણ સંગીત સાહિત્ય વિજ્ઞાન પર્યાવરણ સંગીત સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP