ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... સૂપડું સવા લાખનું... આપેલ તમામ આસો માસો શરદ પૂનમની રાત જો... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આત્મકથા નવલકથા નિબંધ કવિતા આત્મકથા નવલકથા નિબંધ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP