ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

મન મોર બની થનગાટ કરે...
આપેલ તમામ
સૂપડું સવા લાખનું...
આસો માસો શરદ પૂનમની રાત જો...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ?

અરદેશર ખબરદાર
મુકુલ કલાર્થી
કૃષ્ણલાલ શ્રીધરાણી
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP