ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

સૂપડું સવા લાખનું...
આસો માસો શરદ પૂનમની રાત જો...
આપેલ તમામ
મન મોર બની થનગાટ કરે...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર બે મહિને
દર પખવાડિયે
દર અઠવાડિયે
દર મહિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

સુરેશ જોષી
મકરંદ દવે
બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP