ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

મન મોર બની થનગાટ કરે...
સૂપડું સવા લાખનું...
આપેલ તમામ
આસો માસો શરદ પૂનમની રાત જો...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

સુન્દરમ્ ની
હરીન્દ્ર દવેની
પ્રિયકાન્ત મણિયારની
સ્નેહરશ્મિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP