ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

આસો માસો શરદ પૂનમની રાત જો...
સૂપડું સવા લાખનું...
મન મોર બની થનગાટ કરે...
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી પરીક્ષિતલાલ મજુમદાર
શ્રી મામા સાહેબ ફડકે
શ્રી જુગતરામ દવે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP