ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાલીલા
સુદામાચરિત્ર
પુત્રવિવાહ
દાણાચાતુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

આફ્રિકાનો પ્રવાસ
ભારત દર્શન
ઇંગ્લેન્ડની મુસાફરી
હિન્દીની મુસાફરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

રામાનંદજી
શુકદેવજી
વિશ્વેશ્વરાનંદજી
બ્રહ્માનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP