ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

પુત્રવિવાહ
સુદામાચરિત્ર
દાણાલીલા
દાણાચાતુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારિયા
વાઘજી ઓઝા
અરદેશર ખબરદાર
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી ચિનુભાઈ મોદી
શ્રી કિશોર મકવાણા
શ્રી મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP