ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાલીલા
દાણાચાતુરી
પુત્રવિવાહ
સુદામાચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ?

કિશોર જાદવ
સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
ભાનુપ્રસાદ પંડચા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP