ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા નવલકથા નિબંધ હાસ્યલેખન કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ? આફ્રિકાનો પ્રવાસ ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી હિન્દીની મુસાફરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? રામાનંદજી શુકદેવજી વિશ્વેશ્વરાનંદજી બ્રહ્માનંદજી રામાનંદજી શુકદેવજી વિશ્વેશ્વરાનંદજી બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. મરાઠી ગુજરાતી અંગ્રેજી હિન્દી મરાઠી ગુજરાતી અંગ્રેજી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે જણાવો. 'જક્કલા' પૃથ્વીવલ્લભ સ્ત્રી કેળવણી વૃક્ષ જક્ષણી પૃથ્વીવલ્લભ સ્ત્રી કેળવણી વૃક્ષ જક્ષણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP