ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણાચાતુરી પુત્રવિવાહ દાણાલીલા સુદામાચરિત્ર દાણાચાતુરી પુત્રવિવાહ દાણાલીલા સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 11 21 22 23 11 21 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? ભવની વાટે કામિની આરણ્યક તત્વમસિ ભવની વાટે કામિની આરણ્યક તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP