સામાન્ય જ્ઞાન (GK) જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ? ચરોતર મોડાસા ભાલ ખાખરીયા ટપ્પા ચરોતર મોડાસા ભાલ ખાખરીયા ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ? નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય શાસ્ત્રીય સંગીતનો કયો રાગ મધ્યરાત્રીએ ગવાય છે ? લલિત માલકૌશ રામકહ ભીમપલાસી લલિત માલકૌશ રામકહ ભીમપલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ? અમદાવાદ વડોદરા રાજકોટ અમરેલી અમદાવાદ વડોદરા રાજકોટ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? અજમેર આમેર આગ્રા બીકાનેર અજમેર આમેર આગ્રા બીકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? આપેલ બંને આમાંથી કોઈ નહીં રામચંદ્રસૂરિ ગુણચંદ્રસૂરિ આપેલ બંને આમાંથી કોઈ નહીં રામચંદ્રસૂરિ ગુણચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP