સામાન્ય જ્ઞાન (GK) જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ? મોડાસા ભાલ ખાખરીયા ટપ્પા ચરોતર મોડાસા ભાલ ખાખરીયા ટપ્પા ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? વડોદરા નર્મદા પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? કુમારપાલ અજયપાલ ભીમદેવ બીજો મૂળરાજ બીજો કુમારપાલ અજયપાલ ભીમદેવ બીજો મૂળરાજ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.05 0.1 0.15 0.2 0.05 0.1 0.15 0.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? આપેલ તમામ કથારત્નસાગર - કથાસંગ્રહ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ આપેલ તમામ કથારત્નસાગર - કથાસંગ્રહ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP