સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

નેમિનાથ
શાંતિનાથ
પાર્શ્વનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ?

અમદાવાદ
વડોદરા
રાજકોટ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

આપેલ બંને
આમાંથી કોઈ નહીં
રામચંદ્રસૂરિ
ગુણચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP