ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
કવિ રમેશ ગુપ્તા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
મારી હકીકત - નર્મદ
લક્ષ્મી - ખબરદાર
કાન્હડદે - પદ્મનાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતકુંભ
ઉપરવાસ કથાત્રયી
અમૃતા
તેડાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP