ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. દલપતરામ શામળ આખો નર્મદ દલપતરામ શામળ આખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? આશકામંડલ અવકાશ યોગિની જીજીવિષા આશકામંડલ અવકાશ યોગિની જીજીવિષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી મનહર ઉદાસ બરકત વિરાણી રમણીક સોમેશ્વર આદિલ મન્સૂરી મનહર ઉદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વીરપુર જેતપુર માણેકપુર વડાલી વીરપુર જેતપુર માણેકપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી જયશંકર 'સુંદરી' ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP