ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

બરકત વિરાણી
રમણીક સોમેશ્વર
આદિલ મન્સૂરી
મનહર ઉદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

પંડિત ઓમકારનાથ
ઉમાશંકર જોષી
જયશંકર 'સુંદરી'
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP