ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. નર્મદ આખો દલપતરામ શામળ નર્મદ આખો દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? પ્રેમાનંદ દયારામ શામળ ભોજો પ્રેમાનંદ દયારામ શામળ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર દોહરો સવૈયા પૃથ્વી મનહર દોહરો સવૈયા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા જયંત ખત્રી ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા જયંત ખત્રી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ ભટ્ટ સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP